Chapter 18 | Moksha Sanyas Yog | Verse 52
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानस: |
ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रित: || 52||
viviktasēvī laghvāśī yatavākkāyamānasaḥ ।
dhyānayōgaparō nityaṃ vairāgyaṃ samupāśritaḥ ॥ 52 ॥
વિવિક્તસેવી લઘ્વાશી યતવાક્કાયમાનસઃ ।
ધ્યાનયોગપરો નિત્યં વૈરાગ્યં સમુપાશ્રિતઃ ॥ 52 ॥
MEANING
सात्त्विक धारण शक्त्ति के द्वारा अन्त:करण और इन्द्रियों का संयम करके मन, वाणी और शरीर को वश में कर लेने वाला, राग-द्बेष को सर्वथा नष्ट करके भली-भाँति दृढवैराग्य का आश्रय लेने वाला तथा अहंकार,
…He who lives in solitude and secluded silence; who eats only the absolutely necessary quantities of food (for survival); who partakes in steady meditation and concentration on the Supreme Spirit; whose thoughts, speech, and bodily movements are under constant control.
હે અર્જુન! વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત, પચવામાં હલકો, સાત્ત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર, શબ્દાદિ વિષયોને ત્યજીને એકાન્ત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્ત્વિક ધારણશક્તિ દ્વારા અન્તઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન, વાણી તથા શરીરને વશમાં રાખનાર, રાગ-દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાનયોગને પરાયણ રહેનાર, મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદધન બ્રહ્મમાં અભિન્નભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે.